- text
જામનગર માટે સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી દર કલાકે એક બસ
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા આવતીકાલે તા.1 ફેબ્રુઆરીને સોમવારથી દરરોજ અમદાવાદની ચાર બસ શરૂ કરવામાં આવી છે. જેથી હવે મોરબીથી અમદાવાદ આવવું- ખૂબ સરળ પડશે. વ્યાજબી ભાડામાં લોકો 2×2 સેમી સ્લીપર વોલ્વોની ખૂબ આરામદાયક મુસાફરી માણી શકશે. આ ઉપરાંત આ રૂટ ઉપર પાર્સલ સેવા પણ આપવામાં આવશે.
મોરબીથી અમદાવાદ જતી બસનો ઉપડવાનો સમય
- સવારે 06:00કલાકે
- સવારે 10:30 કલાકે
- સાંજે 05:30 કલાકે
- રાત્રે 11:15 કલાકે ( એરપોર્ટ)
અમદાવાદથી મોરબી આવતી બસનો ઉપડવાનો સમય
- સવારે 06:00 કલાકે
- સવારે 11:30 કલાકે
- સાંજે 05:00 કલાકે
- રાત્રે 11:30 કલાકે
બુકીંગ ઓફિસ
- મોરબી : ક્રિષ્ના ટ્રાવેલ્સ, હેડ ઓફિસ
6, સાવસર પ્લોટ, મેઈન રોડ કોર્નર, મોરબી
02822-225300
02822-228981
9825359944 - પાલડી : મહાસાગર ટ્રાવેલ્સ
એલ.જી.-16, શેફાલી શોપિંગ સેન્ટર, પાલડી, અમદાવાદ
079- 26576172
079 – 26583666
9724337149 - જોધપુર : મહાસાગર ટ્રાવેલ્સ
સ્ટાર બજાર સામે, માનસી કોમ્પ્લેક્ષ, સેટેલાઇટ, અમદાવાદ
079-26920074
079-26920029 - ગીતામંદિર – ન્યુ માઝદા ટ્રાવેલ્સ
વોટર ટેન્ક સામે, આસ્ટોડીયા રોડ, એસ.ટી. સ્ટેન્ડ પાસે, અમદાવાદ
079-25462556
079-25450029 - વાંકાનેર : ક્રિષ્ના ટ્રાવેલ્સ
9427157192
9099360200
આ સાથે ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા જામનગરની પણ ડેઇલી સર્વિસ આપવામાં આવે છે. જેમાં મોરબીથી સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધીમાં દર એક કલાકે 2 ×2 ભારત બેનઝ એસી બસ ઉપડે છે. સામે જામનગરથી પણ દર કલાકે એક બસ ઉપડે છે.
બુકીંગ ઓફિસ
- જામનગર : શિવશક્તિ ટ્રાવેલ્સ
7043739923
વેબસાઈટ
- text
- text