હવે અમદાવાદ જવું એકદમ સરળ : ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા દરરોજ 4 બસો દોડશે

- text


 

જામનગર માટે સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી દર કલાકે એક બસ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા આવતીકાલે તા.1 ફેબ્રુઆરીને સોમવારથી દરરોજ અમદાવાદની ચાર બસ શરૂ કરવામાં આવી છે. જેથી હવે મોરબીથી અમદાવાદ આવવું- ખૂબ સરળ પડશે. વ્યાજબી ભાડામાં લોકો 2×2 સેમી સ્લીપર વોલ્વોની ખૂબ આરામદાયક મુસાફરી માણી શકશે. આ ઉપરાંત આ રૂટ ઉપર પાર્સલ સેવા પણ આપવામાં આવશે.


મોરબીથી અમદાવાદ જતી બસનો ઉપડવાનો સમય

  • સવારે 06:00કલાકે
  • સવારે 10:30 કલાકે
  • સાંજે 05:30 કલાકે
  • રાત્રે 11:15 કલાકે ( એરપોર્ટ)

અમદાવાદથી મોરબી આવતી બસનો ઉપડવાનો સમય

  • સવારે 06:00 કલાકે
  • સવારે 11:30 કલાકે
  • સાંજે 05:00 કલાકે
  • રાત્રે  11:30 કલાકે

બુકીંગ ઓફિસ

  • મોરબી : ક્રિષ્ના ટ્રાવેલ્સ, હેડ ઓફિસ
    6, સાવસર પ્લોટ, મેઈન રોડ કોર્નર, મોરબી
    02822-225300
    02822-228981
    9825359944
  • પાલડી : મહાસાગર ટ્રાવેલ્સ
    એલ.જી.-16, શેફાલી શોપિંગ સેન્ટર, પાલડી, અમદાવાદ
    079- 26576172
    079 – 26583666
    9724337149
  • જોધપુર : મહાસાગર ટ્રાવેલ્સ
    સ્ટાર બજાર સામે, માનસી કોમ્પ્લેક્ષ, સેટેલાઇટ, અમદાવાદ
    079-26920074
    079-26920029
  • ગીતામંદિર – ન્યુ માઝદા ટ્રાવેલ્સ
    વોટર ટેન્ક સામે, આસ્ટોડીયા રોડ, એસ.ટી. સ્ટેન્ડ પાસે, અમદાવાદ
    079-25462556
    079-25450029
  • વાંકાનેર : ક્રિષ્ના ટ્રાવેલ્સ
    9427157192
    9099360200

આ સાથે ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા જામનગરની પણ ડેઇલી સર્વિસ આપવામાં આવે છે. જેમાં મોરબીથી સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધીમાં દર એક કલાકે 2 ×2 ભારત બેનઝ એસી બસ ઉપડે છે. સામે જામનગરથી પણ દર કલાકે એક બસ ઉપડે છે.

બુકીંગ ઓફિસ

  • જામનગર : શિવશક્તિ ટ્રાવેલ્સ
    7043739923

વેબસાઈટ

www.krishnabusmorbi.in

- text

- text