મોરબી : નિર્મલાબેન જેન્તીભાઈ રાવલનું નિધન 

- text


મોરબી: નિર્મલાબેન જેન્તીભાઈ રાવલ હરેશભાઇ શાંતિલાલ જાની (રિટાયર્ડ બી.એસ. એન.એલ) અને ગુણવંતભાઈ હિંમતલાલ ભટ્ટના સાસુ તથા ઉષાબેન ગુણવંતભાઈ ભટ્ટ, અરુણાબેન હરેશભાઇ જાની (બી.એસ.એન.એલ.)ના માતા તથા નિશાંતભાઈ હરેશભાઈ જાની (ક્રિકેટ કોચ), કિશનભાઈ ગુણવંતભાઈ ભટ્ટના નાનીમાંનું તારીખ 28/01/21ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 30/01/21ને શનિવારે સાંજે 04થી 06 કલાકે રાખેલ છે. સગા-સ્નેહીજનો મોબાઈલ નંબર 9426968881, 9428281888, 94272134329 અને 9099098605 પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

- text