મોરબી : બિપીનચંદ્ર રમણીકલાલ ઠાકરનું અવસાન

- text


મોરબી : ઔ.ગુ.સા. ચારસો બ્રાહ્મણ જ્ઞાતિના મૂળ ચિતલ હાલ મોરબી નિવાસી બિપીનચંદ્ર રમણીકલાલ ઠાકર (ઉ.વ. 56, તોલમાપ વિભાગ), તે ઋષિકેશભાઈ અને હાર્દિકભાઈના પિતાશ્રી તેમજ હંસાબેન શરદકુમાર શુક્લ (રાજકોટ)ના ભાઈ તેમજ સ્વ. દુર્ગાશંકર ગંગારામ ઠાકર (માણાવદર)ના જમાઈ અને સુધીરભાઈ દુર્ગાશંકર ઠાકરના બનેવીનું તા. 26/01/2021ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા સાદડી તા. 29/01/2021ને શુક્રવારે સાંજે 3થી 5 કલાકે નીલકંઠ મહાદેવ મંદિર, વિષ્ણુનગર, કુબેરનગર પાસે, નવલખી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text