રવાપર નિવાસી શાંતાબેન નારણભાઈ અઘારાનું અવસાન

- text


 

મોરબી : રવાપર નિવાસી શાંતાબેન નારણભાઈ અઘારા (ઉ.વ.85) તે ઓધવજીભાઈના માતૃશ્રી તથા નિરજભાઈના દાદીનું તા.23ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે.

- text