મોરબી : લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ

- text


મોરબી : મોરબીના વાવડી રોડ પર ગણેશનગરમાં રહેતી 17 વર્ષની સગીરાને યશ દિલીપભાઈ જાદવ ગત તા. 25ના રોજ લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરી ગયો હતો. સગીરાનો પત્તો ન લાગતા સગીરાની માતાએ ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. હાલમાં પોલીસ સગીરા તથા આરોપીની શોધખોળ કરી રહી છે.

- text