અયોધ્યા રામજન્મભૂમિ મંદિરના નિર્માણ કાર્યમાં સહયોગી થવા સંદર્ભે શાળા સંચાલક મંડળની બેઠક યોજાઈ

- text


મોરબી : ગઈકાલે તા. 06/01/2021ના રોજ અયોધ્યા રામજન્મભૂમિ મંદિરના નિર્માણ કાર્યના ઉપલક્ષમાં મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળની બેઠક રામજન્મભૂમિ મોરબી જિલ્લા મધ્યસ્થ કાર્યાલય, સરદાર બાગ પાસે યોજાઈ હતી. આ બેઠકમાં મોરબી જિલ્લાની તમામ ખાનગી શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શાળા સંચાલક મંડળના જિલ્લા પ્રમુખ મનોજભાઈ ઓગણજા તથા ઉપપ્રમુખ નિલેશભાઈ કુંડારિયા તથા તમામ સભ્યો તથા શાળા સંચાલકો હાજર રહ્યા હતા.

- text

- text