ઘુંટુ : જબુબેન પોપટભાઈ સોરીયાનું નિધન

- text


મોરબી : ઘુંટુ નિવાસી જબુબેન પોપટભાઈ સોરીયા (ઉં.વ. ૯૪), તે મહાદેવભાઈ, જગજીવનભાઈ, વિરજીવનભાઈના માતા તથા યોગેશભાઈ, પરેશભાઈ અને હાર્દિકભાઈના દાદીનું તારીખ ૦૮/૧૧/૨૦ને રવિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તેમજ લૌકિક વ્યવહાર મુલત્વી રાખેલ છે. સગા-સ્નેહીઓ મોબાઈલ નંબર ૯૮૨૫૪૮૧૩૫૯, ૯૫૮૬૯૫૫૪૫૫, ૯૯૨૫૪૧૭૬૦૬ તથા ૯૮૭૯૨૭૨૨૧૫ પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text