- text
આજે કુલ નવા 15 કેસની સામે 38 દર્દીઓને રજા અપાઈ
મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. ત્યારે આજે 25 ઓગસ્ટ, મંગળવારે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ નીચે મુજબના આજના કોરોના કેસની વિગતો જાહેર કરાઈ છે.
- આજના નવા કેસ
મોરબી તાલુકામાં : 10
વાંકાનેર તાલુકામાં : 04
હળવદ તાલુકામાં : 01
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 15
- આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત
મોરબી તાલુકામાં : 29
વાંકાનેર તાલુકામાં : 03
હળવદ તાલુકામાં : 01
ટંકારા તાલુકામાં : 04
માળીયા તાલુકામાં : 01
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 38
- text
- આરોગ્ય વિભાગ મુજબ આજે કોઈ કોરોના દર્દીનું મૃત્યુ થયું નથી.
આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત
કુલ એક્ટિવ કેસ : 206
કુલ ડિસ્ચાર્જ કેસ : 591
કુલ મૃત્યુઆંક : 15
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 845
નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.
- text