મોરબી : જેનીલ ભાવેશભાઈ પાડલીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ભાવેશભાઈ પાડલીયા (ઉ.વ. 8), તે પ્રવીણભાઈનો પૌત્રનું તા. 20/08/2020ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (પ્રવિણભાઇ 99255 87080, ભાવેશભાઈ 99251 85280)

- text

- text