મોરબી : હરીશભાઈ શાંતિલાલ ત્રિવેદીનું અવસાન

- text


મોરબી : મૂળ ટંકારા, હાલ મોરબી નિવાસી ચતુર્વેદી મચ્છુકાઠિયાં મોઢ બ્રાહ્મણ હરીશભાઈ શાંતિલાલ ત્રિવેદી (ઉ.વ.૬૦), તે સ્વ. શાંતિલાલ દેવકૃષ્ણ ત્રિવેદીનાં પુત્ર, પ્રણવભાઈ ત્રિવેદી (મો. ૯૮૯૮૧ ૧૪૩૭૮) અને રાધિકા નિર્ભયકુમાર દવેનાં પિતા, અરૂણભાઇ ત્રિવેદીનાં નાનાભાઈ અને કશ્યપભાઈ ત્રિવેદી (મો. ૯૦૩૩૯ ૩૧૨૭૮)ના કાકાનું તા. ૧૯/૦૮/૨૦૨૦ને બુધવારનાં રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંઘીઓ તા. ૨૧-૮-૨૦૨૦ને શુક્રવાર સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન ટેલિફોનીક શોક સંદેશો પાઠવી શકશે.

- text

- text