લક્ષ્મીનગર : જેન્તિલાલ માવજીભાઈ પાંચોટિયાનું અવસાન

- text


મોરબી : લક્ષ્મીનગર નિવાસી જેન્તિલાલ માવજીભાઈ પાંચોટિયા (ઉ.વ. 58), તે સાગરના પિતા તેમજ દુર્લભજીભાઈ તથા ભગવાનજીભાઈના ભાઈનું તા. 10/08/2020 ના રોજ અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (દુર્લભજીભાઈ ૯૭૨૪૬ ૧૨૪૦૧, ભગવાનજીભાઈ ૯૮૭૯૧ ૮૨૬૫૦, સાગર ૯૬૨૪૫ ૩૮૬૭૦)

- text

- text