મોરબીના ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા જરૂરિયાતમંદોને રોકડ સહાય

- text


મોરબી : મોરબીના ધર્મનાથ જૈન મિત્ર મંડળ તરફથી કોરોના મહામારીના કારણે લોકડાઉન દરમિયાન જરુરીયાતમંદ લોકોને સહાય આપવાના હેતુથી મંડળ દ્વારા આયોજિત “સાધર્મિક ભક્તિ” પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૮૭ પરિવારોને પરિવાર દીઠ 1500 રૂપિયા આપી કુલ 1,30,500 રૂપિયાની સાધર્મિક ભક્તિ કરવામાં આવેલ છે. જેના માટે મંડળ દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.

- text