મોરબી : મણીબેન વાઘજીભાઈ ગોધવિયાનું અવસાન

- text


 

મોરબી : માણેકવાડા નિવાસી મણીબેન વાઘજીભાઇ ગોધવીયા (ઉ.વ. 86)નું તા. 14ના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસની હાલની સ્થિતિનાં કારણે સદગતનું બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ શોક વ્યક્ત કરવા મો.ન. 98257 78308 તથા 99091 74071 ઉપર સંપર્ક કરી શકશે.

- text