- text
મોરબી : ગંગાબેન જેરાજભાઈ જાકાસણીયા, તે જેરાજભાઈ પુંજાભાઈ જાકાસણીયાના પત્ની તેમજ નરેશભાઈ, મુકેશભાઈ તથા અનિલભાઈના માતુશ્રીનું તા. 16/03/2020ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનો લૌકિક વહેવાર તા. 26ના રોજ રાખેલ હતો. જે મોકૂફ રાખેલ છે. જેની સગા-સંબંધીઓને નોંધ લેવા જાણવેલ છે.
- text