નાની વાવડી નિવાસી હીરાભાઈ ડુંગરભાઈ પડસુંબિયાનું અવસાન, શુક્રવારે બેસણું

- text


મોરબી : નાની વાવડી નિવાસી હીરાભાઈ ડુંગરભાઈ પડસુંબિયા (ઉ.વ. 84), તે મનસુખભાઇ તથા બાબુલાલભાઈના પિતાનું તા. 03/03/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 06/03/2020 શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે બાલા બહુચરાજી મંદિર, મુ. નાની વાવડી, તા.જી. મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

- text