26 એપ્રિલે માતા રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતી દ્વારા તૃતીય સમૂહ લગ્નનુ આયોજન

- text


મોરબી : રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતી દ્વારા આગામી 26/4/2020ને રવિવારે અખાત્રીજના રોજ તૃતીય સમૂહ લગ્નનુ આયોજન કરવામા આવ્યુ છે.

- text

ભડીયાદ રોડ ખાતે સમસ્ત અનુસૂચિત જાતિના પરિવારોના કાયદેસર પરિપક્વતા ધરાવતા સંતાનો માટે લગ્ન આ સમૂહલગ્ન આયોજિત કરાયા છે. કુલ ૧૧ યુગલો માટે આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેવા માટેના ફોર્મનું વિતરણ માં નાગલ પાન, ભડિયાદ રોડ, પોસ્ટ ઓફિસની બાજુમાં મોરબી 2 ખાતેથી મેળવી લેવા એક યાદીમાં જણાવાયુ છે. વધુ વિગત માટે મો.નં. 9537102327 પર સંપર્ક કરવાનો અનુરોધ કરાયો છે.

- text