મોરબી : મહાદેવભાઈ જીવરાજભાઈ ભટ્ટાસણાનું અવસાન, શનિવારે બેસણું

- text


મોરબી : મહાદેવભાઈ જીવરાજભાઈ ભટ્ટાસણા, તે વનિતભાઈ અને સંજયભાઈના પિતાનું તા. 06/02/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 8 શનિવારે સવારે 8 થી 10 કલાકે ઉમા હોલ, રવાપર ખાતે રાખેલ છે.

- text