મોરબીમાં મામા સાહેબની જગ્યાએ કાલે મંગળવારે ડાક કાર્યક્રમ

- text


મોરબી : મોરબીમાં આવતીકાલે તા. 4 ફેબ્રુઆરીના રોજ શક્તિરાજ ગ્રુપ દ્વારા મામા સાહેબના ડાક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ વાળા ધર્મેશભાઈ કલા પ્રસ્તુતિ કરશે. આ કાર્યક્રમ મામા સાહેબની જગ્યા, અરુણોદયનગર ખાતે યોજાશે. આ તકે આયોજકો દ્વારા શહેરીજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text