મોરબીના ૐ આયુર્વેદામાં પૌરાણિક આયુર્વેદિક પદ્ધતિથી વિવિધ રોગોની થતી અસરકારક સારવાર

- text


ધાધર- ખરજવા સહિતના ચામડીના રોગો, વજન ઘટાડવુ- વધારવુ, વ્યંધત્વ- નિઃસંતાનપણુ, પથરી સહિતની સારવાર ઉપ્લબ્ધ

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના કેનાલ રોડ ઉપર અવની ચોકડી પાસે આવેલ ૐ આયુર્વેદા કેન્દ્ર ખાતે વિવિધ પ્રકારના રોગોની પૌરાણિક આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે. અહીં આયુર્વેદિક સારવારમાં નિપુણ અને બહોળો અનુભવ ધરાવતા ડો. રમેશ એમ. ડાભી અને મનીષાબેન આર.ડાભી દ્વારા તમામ રોગોની કોઈ પણ જાતની આડઅસર વગરની શુદ્ધ આયુર્વેદિક સારવાર કરવામા આવે છે.

ૐ આયુર્વેદા કેન્દ્રમાં જુના માથાના દુઃખાવા, આધાશીશી( માઈગ્રેન), જૂની શરદી( સાયનસ), ટેન્સન( હેડએક)ની સારવાર કરવામાં આવે છે. અહીં વજન ઘટાડવા કે વધારવાની સારવાર કોઈ પણ પ્રકારની આડઅસર વગર આપવામાં આવે છે. આ સાથે અહીં વ્યંધત્વ, નિઃસંતાનપણું , પગ હાથના વાઢીયા, ધાધર, ખસ, ખરજવા સહિતના રોગોની સારવાર અપાઈ છે.

- text

આ સાથે ૐ આયુર્વેદા કેન્દ્રમાં કેશ સુરક્ષા જેવી કે સફેદ વાળ, ખરતા વાળ, ખોડો, પાતળા વાળ, પાંખા વાળને ઘટાદાર તેમજ લંબાઈ વધારવા, વાળને સુંવાળા અને રેશમી બનાવવાની આયુર્વેદિક ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે. અહીં દર મહિનાના પહેલા રવિવારે સવારે 10થી 12 ફ્રી ચેકઅપ કેમ્પ પણ યોજવામાં આવે છે. જેમાં બોડી વેઇટ, બોડી ફેટ, બોડી હાઇડ્રેશન, બોન વેઇટ, મસલ્સ અને BMI ચેક કરી આપવામાં આવે છે. વધુ વિગત માટે મો.નં. 9427978868 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text