મોરબીમાં આલાપ રોડ સ્થિત રામાપીર મંદિરની સામે આજે રામામંડળ

- text


મોરબી : મોરબીમાં રામાપીર મંદિરની સામે, આલાપ રોડ, વિજયનગર ખાતે રામામંડળ – તોરણીયા દ્વારા આજે તા. 4 ડિસેમ્બરના રોજ રાત્રે 9 કલાકે રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવાશે. જેનો લાભ લેવા માટે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text