મોરબી : મોહનલાલ પ્રેમજીભાઈ સેજપાલનું અવસાન

- text


મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી મોહનલાલ પ્રેમજીભાઈ સેજપાલ (ઉ.વ.79) તે કંચનબેન મોહનલાલ સેજપાલના પતિ તથા વિમલભાઈ, મનીષભાઈ, પરેશભાઈ, નિલેશભાઈ, રીટાબેન ગીરીશભાઈ પોપટ, મીતાબેન નરેન્દ્રભાઈ સોનારીયાના પિતાનું તા. 2ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.6ને શુક્રવારના રોજ સાંજે 4થી 5 જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે. શ્વસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

- text