મોરબી : માલધારી સમાજ દ્વારા વીર રણછોડ રબારીની પ્રતિમા સ્થાપવા જગ્યાની માંગ કરાશે

- text


- text

મોરબી : ઈ.સ. 1965 અને ઈ.સ. 1971માં થયેલ ભારત-પાકિસ્તાન યુદ્ધમાં જેણે શોર્યતાનું યોગદાન આપ્યું છે એવા રણછોડ રબારી (પગી)ન પ્રતિમા મોરબીમાં સ્થાપવા માટે આજે તા. 26 નવેમ્બર વિશ્વ માલધારી દિવસ નિમિત્તે મોરબી જિલ્લા માલધારી સમાજ દ્વારા આગામી તા. 28 નવેમ્બરના રોજ સવારે 10-30 કલાકે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે. આ તકે માલધારી સમાજના લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરાઈ છે.

- text