મોરબીમાં અઘારા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવતના પંચમ તથા દશમ સ્કંધની કથાનો પ્રારંભ

- text


મોરબી : મોરબીમાં અઘારા પરીવાર દ્વારા સ્વામી જગતપ્રકાશદાસજીના વ્યાસપીઠ સ્થાનેથી શ્રીમદ ભાગવતના પંચમ સ્કંધ તથા દશમ સ્કંધની કથા પારાયણનું આયોજન તા. 5 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી કરવામાં આવ્યું છે. કથાનો સમય રાત્રે 8-30થી 11-30નો રહેશે. કથા સ્થળ ‘વૃંદાવન ધામ’, ઉમિયા સર્કલ પાસે, કેનાલ રોડ ખાતે પ્રારંભ થયો છે . આ કથાનું રસપાન કરવા અઘારા પરિવાર દ્વારા ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text