મોરબી : શારદાબેન કેશવલાલ દેત્રોજાનું અવસાન

- text


મોરબી : શારદાબેન કેશવલાલ દેત્રોજા (ઉ. વ. 53), તે કેશવલાલ નારણભાઇ દેત્રોજાના ધર્મપત્ની, પુલકિત દેત્રોજાના માતૃશ્રીનુ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. 26/10/2019ના રોજ સવારે 8થી 10 કલાકે શિવમ હાઈટ્સ, રવાપર-ઘનુડા રોડ, મહાબલી હનુમાન મંદિર સામે, મોરબી ખાતે રાખેલ છે.

- text