રાજપર (કુંતાસી)માં ભાઈબીજે ઐતિહાસિક નાટકનો કાર્યક્રમ

- text


મોરબી : મોરબી તાલુકાના રાજપર (કુંતાસી) ગામમાં રામજી મંદિર ચોક ખાતે જય અંબે ગૌસેવા યુવક મંડળ દ્વારા ગૈશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક ‘નાગપુત્ર શાલિવહન’ તથા કોમીક ‘દીકરો દયારામ’નું આયોજન આગામી તા. 29/10/2019ના રોજ ભાઈબીજના દિવસે મંગળવારે કરવામાં આવ્યું છે. આ તકે જય અંબે ગૌસેવા યુવક મંડળ દ્વારા ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

- text