વાંકાનેરના ઘીયાવડ ગામે વીજશોકથી આધેડનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરના ઘીયાવડ ગામે વિજશોક લાગવાથી એક આધેડનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેની મળતી વિગત અનુસાર શિવકુમાર જયકાંતભાઈ રાય ઉ.વ. 58 ઇલેક્ટ્રિક પેનલની સાફ સફાઈ કરતા હતા. આ દરમિયાન તેઓને ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો. જેમાં તેમનું મોત નીપજ્યું હતું.

- text