મોરબી : હરીદ્વાર ભાગીરથી ધામના ગુરુમહારાજના સત્સંગનું આજે રાત્રે આયોજન

- text


મોરબી : મોરબીમાં પધારેલા હરીદ્વાર ભાગીરથી ધામ આશ્રમના ગુરુમહારાજના સત્સંગનું “આટૅ ઓફ લિવિંગ” મોરબી દ્વારા આજે રવિવારે રાત્રે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક ભાવિકોને પધારવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text

મોરબીમાં એક વર્ષ પહેલાં મહાયજ્ઞ કરાવનાર હરીદ્વાર ભાગીરથી ધામ આશ્રમના ગુરુમહારાજ હાલ મોરબી પધાર્યા હોય તેમની દિવ્ય વાણી તથા સત્સંગનો ભાવિકો લાભ લઇ શકે તેવા હેતુ સાથે આટૅ ઓફ લિવિંગ મોરબી દ્વારા આજે રવિવારે તારીખ ૧ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૯ થી ૧૦:૩૦ વાગ્યે, શ્રી શ્રી હોલ, રાધે શ્યામ પ્રોવીઝન ઉપર ત્રીજો માળ,રવાપર રોડ મોરબી ખાતે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પઠાવવામાં આવ્યું છે.
‌‌

- text