મોરબી : શંકર આશ્રમ ખાતે શ્રાવણ માસમાં ભાગવત પારાયણ યોજાશે

- text


મોરબી : મોરબીના શંકર આશ્રમ ખાતે તારીખ 2 ઓગષ્ટથી 30 ઓગષ્ટ દરરોજ સાંજે 5:00 થી 6:30 દરમિયાન શંકર આશ્રમ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ નિમિતે શ્રીમદ્દ ભાગવત પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના શંકર આશ્રમ ખાતે તારીખ 2 થી 30 ઓગષ્ટ દરમિયાન શ્રાવણ માસ નિમિતે ભાગવત પારાયણ યોજાશે. આ પારાયણના વક્તા સત્યાનંદ સરસ્વતી અને વ્યાસપીઠ પર આત્માનંદ સરસ્વતી બિરાજમાન થશે. આ પારાયણનો લાભ લેવા માટે મોરબીની તમામ ધર્મપ્રિય જનતાને ટ્રસ્ટના પ્રમુખ બાલુભા જાડેજા, મહામંત્રી રામનારાયણ દવે, ખજાનચી જયંતીલાલ હાથરાણી તથા સમસ્ત ટ્રસ્ટી મંડળે અનુરોધ કર્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text