મોરબી : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : ગુરુપૂર્ણિમા નિમિતે આજે તારીખ 16ને મંગળવારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિષદના સભ્યો દ્વારા વિવિધ આશ્રમોની આવી હતી.

- text

આજરોજ ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિતે મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમા જોગ આશ્રમ, જલારામ મંદિર મહંત, મણીધર હનુમાનજી મંદિરના મહંત, અયોધ્યાપુરી રામજી મંદિરના મહંત, મામાદેવ મંદિરના મહંત સહીત શહેરના વિવિધ મંદિરોની મુલાકાત લઈ ત્યાંના મહંતનુ પૂજન કરી ગુરુ વંદના કરવામા આવી હતી. જેમા સંસ્થાના ગીરીશ ભાઈ ઘેલાણી, સી.ડી. રામાવત, હરીલાલ દસાડીયા, હિતેશ જાની, હસુભાઈ પંડીત, ચિરાગ રાચ્છ સહીતના આગેવાનો એ ગુરુવંદના કરી ધન્યતા અનુભવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text