યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રાષ્ટ્રધ્વજ પ્રતિકૃતિનું વિતરણ

- text


 

મોરબી : પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્યાએ યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિ વિતરણ કરી લોકોમાં રાષ્ટ્રભાવના જગાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા દેશ ની આન બાન અને શાન સમા ત્રિરંગા (રાષ્ટ્રધ્વજ)ના પ્રતીક રૂપે ત્રિરંગાના ચિન્હરૂપી ને મોરબી માં આવેલી વિવિધ સરકારી શાળાઓમાં અને જાહેર વિતરણ કરીને ત્રિરંગા અને દેશ પ્રત્ય આદરભાવ અને રાષ્ટ્ર ભાવના પ્રગટાવાનો પ્રયાશ કર્યો હતો.

યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા લોકોને ૨૬મી જાન્યુઆરીના દિવસે ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગાને ચિન્હરૂપે લગાડી અથવા પોતપોતાના ઘર ઉપર તિરંગો ધ્વજ ફરકાવી રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અપીલ કરવામાં આવી હતી.

- text

- text