મોરબી : અમૃતલાલ બુદ્ધદેવનું નિધન, સોમવારે બેસણુ

- text


મોરબી : ટંકારાવાળા અમૃતલાલ મેઘજીભાઈ બુદ્ધદેવ (ઉ.વ. ૯૦) તે સ્વ. મહેન્દ્રભાઇ, અનિલભાઈ, ડો. નીતિનભાઈના પિતા તથા સ્વ. દામોદરદાસ ભગવાનજીભાઈ લાખાણી( જૂનાગઢ)ના જમાઈનું તા. ૧૭ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા પ્રાર્થના સભા તા. ૨૧ને સોમવારે સાંજે ૪:૩૦થી ૫:૩૦ સુધી મહાવીર સોસાયટીના સાર્વજનિક પ્લોટ, નવા બસસ્ટેન્ડ સામે રાખેલ છે.

- text

- text