મોરબીમાં કાલે ઉમિયાનગરનું સ્નેહમિલન

- text


મોરબી : ઉમિયા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્વારા તા.30 ને રવિવારે બપોરે 2-30 કલાકે વિનાયક હોલ, સત્યમ ગેટની બાજુમાં શનાળા રોડ , મોરબી ખાતે ઉમિયનગર ગામના તમામ પરિવારોના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તથા પારિવારિક પરિચય તેમજ રાસગરબા સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં દરેક ઉમિયાનગરના પરિવારોને હાજર રહેવાની અપીલ કરવામાં આવી છે.

- text