મોરબીના મોડપર ગામે ૮મીએ પૃથ્વીરાજ ચૌહાણ નાટક ભજવાશે

- text


મોરબી : મોરબીના મોડપર ગામે રામજી મંદિર ચોકમાં ગામે આગામી તા. ૮ ને ગુરુવારે રાત્રે મોડપર યુવક મંડળ દ્વારા સુપ્રસિદ્ધ નાટક પૃથ્વીરાજ ચૌહાણ તેમજ પેટ પકડીને હસાવતું કોમિક નાટક ખાલી બારદાન યાની કે બુદ્ધિચટ ભજવવામાં આવશે જેથી જાહેર જનતાને આ કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text