- text
વાંકાનેર : વાંકાનેરના રાતાવીરડા નજીક પલ્સર મોટરસાયકલના ચાલકે સામેથી આવતા બાઇકને અડફેટે લેતા બાઈકસવારનું મોત નીપજ્યું હતું.
- text
આ અકસ્માત મામલે વિનોદરાય આત્મારામ અગ્રાવત, ઉવ-૬૬ રહે- રાજકોટ હિરામનનગર-૨ હનુમાનશેરી રૈયારોડ વાળાએ પોતાના ભાણેજ જમાઈ ભાવિનભાઈને બજાજ પલ્સર લાલ કલરનુ જેના રજી નં- જી.જે.૩૬.ઈ ૪૭૩૦ના ચાલકે પોતાના હવાલાવાળુ પલ્સર પુરપાટ સ્પીડમા મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી અકસ્માત કરી ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હોવા અંગે ફરિયાદ નોંધાવી છે.
- text