- text
મોરબી : રાજપૂત સમાજ- મોરબીની સાધારણ સભાનું આગામી તા. ૨૬ને રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. સાધારણ સભા મયુર સ્મૃતિ, રાજપૂત સમાજ ભવન ખાતે સાંજે ૪:૩૦ કલાકે યોજાશે. આ સભામાં રાજપૂત સમાજના ભાઈઓને પધારવા સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.
- text