- text
વાંકાનેર : વાંકાનેર નજીક આવેલ ઢુંવાની સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિકનું અગમ્ય કારણોસર મોત નિપજતા પોલીસે નોંધ કરી તાપસ હાથ ધરી
- text
જાણવા મળ્યા મુજબ વાંકાનેરના ઢુંવામાં માટેલ રોડ પર આવેલ લીશન સીરામીકમાં કામ કરતા રાજુભાઈ કનીરામ ઠાકોર ઉવ-૩૮ નું અગમ્ય કારણોસર મોત નિપજતા સરકારી હોસ્પિટલમાં લાશ આવતા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
- text