વાંકાનેર માં ઉતરાયણ સંદર્ભે વાંકાનેર ના જીવદયા પ્રેમીઓ દ્વારા બર્ડ હેલ્પલાઈન કેમ્પ નુ આયોજન

- text


વાંકાનેર: ઉતરાયણ ના દિવસે પતંગની દોરી તથા ઇલેક્ટ્રિક શોક થી ઘાયલ પક્ષીઓ ની સારવાર અર્થે એક બર્ડ હેલ્પલાઇન કેમ્પનુ આયોજન જીવદયા પ્રેમીઓ તથા વન્યપ્રાણી અભિયારણ રામપરા. વાંકાનેર ના સહયોગ થી 14 જાન્યુઆરી ના દિવસે વાંકાનેર ના માર્કેટ ચોક ખાતે કરવામાં આવશે અને દોરી થી ઘાયલ પક્ષીઓ ની સારવાર નિષ્ણાંતો તો દ્વારા કેમ્પમાં જ કરવામાં આવશે અને ક્યાંય પણ પક્ષીઓ ઘાયલ જોવામા આવે નીચે આપેલ બર્ડ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. ૭૪૮૬૯ ૧૪૧૦૮ તેમજ ૮૧૨૮૭ ૪૭૧૦૮

- text