- text
મોરબી : શ્રધ્ધા માજી સૈનિક મહામંડળ મોરબી દ્વારા આગામી તા.૩૧ ને રવિવારના રોજ સુરજબાગ, બાલમંદિર સ્ટેશન રોડ ઓફીસ ખાતે માજી સૈનિકોની બેઠક યોજવમાં આવી છે જેથી માજી સૈનિકોએ આ બેઠકમાં હાજર રહેવા પ્રમુખ અશોકસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે
- text
- text