બુધવારે મુખ્યમંત્રી રૂપાણી વવાણીયા આવશે

- text


શ્રીમદ રાજચંદ્ર મંદિરની લેશે મુલાકાત

મોરબી:આવતીકાલે બુધવારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી શ્રીમદ્દ રાજચંદ્ર મંદિર વવાણીયાની મુલાકાતે આવી રહયા છે, જો કે આ મુલાકાત ખાનગી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો માંથી મળતી વિગત મુજબ વિજય રૂપાણી વવાણીયા ધાર્મિક વિધિ માટે આવી રહ્યા છે.

- text

- text