મોરબી : વર્ષો જૂના ઐતિહાસિક મંદિરનો જીર્ણોધ્ધાર

- text


મોરબીનાં નવલખિ રોડ પર ન્યુ રેલવે કૉલોની પાસે આવેલા વર્ષો જુના ભગવાન રામલલ્લાનાં ઐતિહાસિક મંદિરનો જીર્ણોધ્ધાર અને ભૂમિપૂજન આજે તા. ૫ જૂન સવારે કરવામાં આવ્યુ હતું. આ મંદિર વર્ષો જૂનું અને ઐતિહાસિક છે જે સંકટમોચન હનુમાનજી મંદિર તરીકે ઓળખાય છે. આ પવિત્ર ધાર્મિક પ્રસંગે ઉમિયા આશ્રમ, સત્ય નારાયણ ગૌશાળાના મહંત શ્રી નિરંજનદાસજી મહારાજ તેમેજ બ્રહ્મ સમાજના આગેવાન ભુપત પંડ્યા, એડવોકેટ ગિરીશ બારોટ સહીત મોટી સંખ્યામાં ભાવિકો, શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text