ટંકારાના ગજડી ગામનો પાણી પ્રશ્ન ન ઉકેલાય તો મતદાનનો બહિષ્કાર
ડેમી-૩ યોજનાના કારણે ગામની ૪૦૦૦ વિઘા જમીન માં ખેતીકામ કરવાનો માર્ગ બંધ થતાં ગ્રામજનોમાં ઉગ્ર રોષ
ટંકારા:ડેમી-૩ સિંચાઈ યોજનાના કાંઠે આવેલા ટંકારા તાલુકાના ગજડી ગામને...
હડમતિયાની નવનિયુકત ગ્રામપંચાયત પોતાના વાયદા-વચનો ભુલી ગઈ ?
વિધાનસભા ચૂંટણી આવતા ગ્રામજનોમાં રોષની લાગણી
હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગ્રામપંચાયતની તાજેતરમાં જ ચુંટણી થયેલ પણ ગામલોકોને આપેલ તમામ વાયદા પોકળ સાબિત થઈ રહ્યા...
ટંકારામાં અવશ્ય મતદાન કરવા પ્રતિજ્ઞા લેવડાવતા જિલ્લા કલેકટર
મોરબી:આગામી ૯ ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં વધુને વધુ લોકો મતદાન કરે તે હેતુથી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ હાથ ધરાય...
મચ્છુ-૧ ડેમ સિંચાઈ વિસ્તાર ના ખેડૂતોને પિયતના ફોર્મ ભરી જવા અપીલ
ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા મચ્છુ-૧ સિંચાઈ યોજનાના સેક્શન-૨ હેઠળ આવતા ખેડૂતોને પિયત માટેના ફોર્મ ભરી જવા સિંચાઈ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
વાંકાનેર...
હડમતિયા ગામનો વડલો બન્યો બગલાઅોનું નિવાસસ્થાન
ટંકારા:ટંકારાના હડમતિયા ગામના પાદરમાં જ વર્ષો પુરાણા વડમાં બગલાઅોનો આશ્રય સ્થાન બન્યો છે. વડ પર બગલાઅોના માળામાં ઉછરતા સંખ્યાબદ્ધ બચ્ચાઅોનો કિલકિલાટ મનુષ્ય માટે આકર્ષકનું...
લજાઈના ભીમનાથ મહાદેવ મંદિરે પરીક્રમાંનો વિધિવત પ્રારંભ
ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે કુદરતી સૌંદર્યની ગોદમાં આવેલા પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે જેની લોકવાયકા મુજબ આ મહાદેવની સ્થાપના ગદાધારી ભીમ...
ટંકારામાં બે પરિવારો વચ્ચે મારામારી
ટંકારા:ટંકારામાં બે મુસ્લિમ પરિવાર વચ્ચે મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
જાણવા મળ્યા મુજબ ગઈકાલે કલ્યાણપર સીમમાં રોડ ઉપર જુલેખાબેન ઉસ્માનભાઇ ઉર્ફ ગનીભાઇ હાજીભાઇ...
ટંકારા : ચાર બોટલ દારૂ સાથે જીપ ચાલક ઝડપાયો
ટંકારા:ટંકારા-લતીપર ચોકડી નજીક પોલીસે બાતમીને આધારે મધ્યપ્રદેશથી દારૂ લાવી વેચાણ કરતા શખ્સને ૪ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો
જાણવા મળતી વિગતો મુજબ ટંકારા-લતીપર ચોકડી...
ટંકારાના સરાયા ગામના જમીન ધોવાણ પ્રશ્ને ગામ સમસ્ત દ્વારા રજુઆત
ટંકારા:ટંકારા તાલુકાના સરાયા ગામને અતિવૃષ્ટિ બાદ થયેલ નુકશાન અંગે જમીન ધોવાણના નાણાં ન ચૂકવતા સમસ્ત ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી આક્રમક રજુઆત કરવામાં આવી...
ટંકારા : અનુસુચિત સમાજ દ્વારા કેસ પાછા ખેંચવા મામલતદારને આવેદનપત્ર અપાયું
ટંકારા : ટંકારા અનુસુચિત સમાજ દ્વારા કેસ પાછા ખેંચવા મામલતદારને આવેદનપત્ર અપાયું પાઠવવામાં આવ્યું હતું જેમાં ઉનાકાંડ પ્રકરણ મા થયેલા કેસ પાછા ખેચો ની...