જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડો. કૌશિક કોટક શુક્રવારે મોરબીમાં : ખાસ ઓપીડી
સારણ ગાંઠ, પિત્તાશયની પથરી, એપેન્ડીક્ષ, લાંબા સમયની પેટની બીમારી, સ્તનગ્રંથીની ગાંઠ, હરસ- મસા-ભગંદર, આંતરડામાં ટીબી તથા કેન્સરની ગાંઠ, ડાયાબિટીસના કારણે પગમાં તકલીફની સચોટ સારવાર
મોરબી...
ડિઝલને ગુડબાય કહી દો ! નીતિન ગડકરીની કાર ઉત્પાદકોને ચેતવણી
ડિઝલથી ચાલતા વાહનો સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા હોય કેન્દ્રીય મંત્રી નારાજ
મોરબી : કેન્દ્રિય પરિવહન મંત્રી નિતિન ગડકરી ડીઝલના ઉપયોગ સામે નારાજ છે. તેમણે કહ્યું...
ADRનો રિપોર્ટ : દેશના 40 ટકા સાંસદ ગુનાહિત ઇતિહાસવાળા
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના વિશ્લેષ્ણમાં બહાર આવી ચોંકાવનારી વિગતો
મોરબી : દેશની સંસદમાં બેઠેલા હાલના સાંસદોમાંથી લગભગ 40 ટકા વિરૂદ્ધ ફોજદારી કેસો નોંધાયેલા છે...
રફાળેશ્વર મંદિરે 14મીએ પૂર્વ સીએમ રૂપાણીના હસ્તે પૌરાણિક લોકમેળો ખુલ્લો મુકાશે
શ્રાવણી અમાસ નિમિતે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા બે દિવસીય લોકમેળાનું ભવ્ય આયોજન : આ વર્ષે મેળાને "શિવતરંગ" નામ અપાયું...
ઉમા એક્ઝિબિશનનો કાલે બુધવારથી ધમાકેદાર પ્રારંભ : અવનવી વેરાયટી સાથેના 40થી વધુ સ્ટોલ
ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી , પર્સ સહિતની વસ્તુઓનો ખજાનો એક જ સ્થળે
મુલાકાત લેનાર તમામ બહેનોને ફ્રી અપર...
મોરબી જિલ્લા પંચાયતની કારોબારીમાં સિંચાઈના કામો માટે રૂ. 27.25 લાખની મંજુરી
જિલ્લા પંચાયત હેઠળના સુપ્રીમ કોર્ટના કેસો લડવા માટે વકીલાતનું ફી ધોરણ નક્કી કરવા નવી વકીલ પેનલની રચના
મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આજે કારોબારી બેઠક...
મોરબી જિલ્લા પંચાયતમાં હોદા ફાળવણીમાં પાટીદારોને અન્યાય થયાનો સુર ઉઠ્યો
પાટીદાર પ્રભુત્વ વાળા મોરબીમાં જિલ્લા પંચાયતની ભાજપની 14 બેઠકો પૈકી 5 પાટીદાર સદસ્ય છતાં પાટીદાર સદસ્યોને સ્થાન ન મળતા મોવડી મંડળ સમક્ષ હૈયા વરાળ...
રાજકોટના ઇન્ટરનૅશન એરર્પોર્ટના ટોઇલેટમાં પાણી જ નહીં !
જાણીતા કટાર લેખક જય વસાવડાએ નવા એરપોર્ટ વિષે બનાવેલ વિડીયો વાયરલ, પુંઠાના બોક્સ જેવું એરપોર્ટ ઠેકાણા વગરનું !!
મોરબી : રાજકોટ અને મોરબી માટે મહત્વના...
મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ પદે હંસાબેન પારઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા
કારોબારી સમિતિ માટે પ્રવીણભાઈ સોનાગ્રાના નામ ઉપર પસંદગી
મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે નવા હોદેદારોની પસંદગીને આખરી મહોર મારવામાં આવી છે,...
પર્યુષણ પર્વનો પ્રારંભ, મોરબીમાં જૈન દેરાસરોમાં વિવિધ ભક્તિસભર કાર્યક્રમો યોજાશે
જૈનો પર્યુષણ પર્વમાં આકરી તપસ્યા અને કઠોર ઉપવાસ કરશે
મોરબી : આજથી જૈન સમાજના પરવિત્ર તહેવાર પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. ત્યારે મોરબીમાં આવેલા તમામ...