ઉદ્યોગકાર ગોવિંદભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે ભીલ સમાજના સમૂહલગ્ન યોજાયા

મોરબી : મોરબીના અગ્રણી ઉદ્યોગકાર અને સામાજિક અગ્રણી ગોવિંદભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના અંબાજી ટાઉન ખાતે ભીલ સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના...

મોરબીના ચામુંડા નગરમાં આંતક મચાવતા રખડતા ઢોર અંતે ડબ્બે પુરાયા

ગતરાત્રે આખલા યુદ્ધને પગલે સ્થાનિકોએ જાણ કરતા પાલિકાની ટીમે ઢોર પકડ ઝુંબેશ હાથ ધરી, 8-10 ઢોરને પકડી નંદીઘરમાં ખસેડયા મોરબી : મોરબીના સામાંકાંઠે આવેલા ચામુંડાનગરમાં...

દારૂથી ચિક્કાર ભરેલું આઇસર ઝડપી લેતી મોરબી એલસીબી

માળીયા - અમદાવાદ હાઇવે ઉપર ઓપરેશનમાં આઇસર સહિત 32.70 લાખનો મુદ્દામાલ કબ્જે  મોરબી : અમદાવાદ - માળીયા હાઇવે ઉપરથી એલસીબી ટીમે ભુસાની આડમાં રાજસ્થાનથી કચ્છના...

બિગ ડિસ્કાઉન્ટ સેલનો પ્રારંભ : શર્ટ, પેન્ટ, શૂઝ, ટ્રેક શૂટ સહિતની આઇટમો, અઢળક ડિસ્કાઉન્ટ...

  સૂઝ ઉપર 30 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : શર્ટ, ટ્રેક, ટી શર્ટ, શોર્ટ માત્ર રૂ. 199 થી શરૂ કુર્તા, પાયજામા, શેરવાની માત્ર રૂ....

ટંકારા તાલુકા ભાજપની કારોબારી બેઠક મળી

  ટંકારા : આજરોજ ટંકારા તાલુકા ભાજપની કારોબારી બેઠક પ્રમુખ કિરીટભાઈ અંદરપાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, બાવનજીભાઇ મેતલીયા, રાઘવજીભાઇ...

મોરબીના ઉદ્યોગપતિ નિલેશ જેતપરિયા સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા

  મોરબી: મોરબીના જાણીતા ઉદ્યોગપતિ અને કેરા વીટીફાઈડના નિલેશભાઈ જેતપરીયા સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા છે. સરદારધામની વૈચારિકયાત્રામાં ઉપપ્રમુખ નટુભાઇ પટેલ-મેઘમણી ગૃપ (ભવનદાતા), ચેરમેન સિવિલ સર્વિસ...

તમારા ડાયટમાં આટલુ ઉમેરો અને કબજિયાતને કહો ટાટા બાય બાય….

ભારતમાં 22% લોકોને કબજિયાતની તકલીફ છે. આજકાલના વધતા જતા જંકફૂડ અને ઓછી શારીરિક પ્રવૃત્તિના કારણે આવી સમસ્યાઓ થાય છે. લોકો કબજિયાતથી છૂટકારો મેળવવા અનેક...

રેસીપી અપડેટ : સાંજના નાસ્તામાં બનાવો બાળકો અને વડીલોને ભાવતી ચટપટ્ટી રાજ કચોરી

ઉનાળાના વેકેશનમાં બાળકો ઘરમાં જ રહે છે. વડીલો પણ ગરમીના કારણે બહુ બહાર નથી જતાં ત્યારે સાંજના સમયે નાસ્તામાં બનાવવા માટેની એક અનોખી વાનગી...

મોરબીમાં વૃદ્ધ તથા વિધવા પેન્શન મળવાનું છેલ્લા આઠ માસથી બંધ હોવાની રાવ

પેન્શનના પૈસા તાત્કાલિક જમા થાય તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા જશવંતીબેન શિરોહિયાની મુખ્યમંત્રીને રજૂઆત  મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા આઠ માસથી વૃદ્ધ, નિરાધાર તથા વિધવા...

મોરબીના સહકારી અગ્રણીની ગુજકોમાસોલ ના ડિરેક્ટર તરીકે બિનહરીફ વરણી

મોરબી : સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કો.ઓપ.માર્કેટીંગ ફેડરેશન લી.ના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની બિન હરીફ નિમણુંક કરવામાં આવી છે. ગુજરાતની સહકારી સંસ્થા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આમરણમાં 20મીએ હઝરત દાવલશાહ પીરના ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે

મોરબી : આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન...

આજે સીતા નવમી : માતા જાનકી પૃથ્વીમાંથી પ્રગટ થયા ને જનકપુરમાં દુષ્કાળ દૂર થયો

  વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય દિવસ જાણો.. માતા સીતાના પ્રાગટ્ય અને પ્રભુ શ્રી રામ સાથે વિવાહની કથા મોરબી : વૈશાખ સુદ નવમી એટલે...

16 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 16 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ નોમ,...

કેરળમાં 31મેએ ચોમાસુ બેસશે : હવામાન વિભાગની આગાહી

મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...