મોરબી : ચાઈનામાં મોરબી સિરામિક એસો.નાં સ્ટોલનો દબદબો
મોરબી વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો ૨૦૧૭નાં પ્રમોશન અને એકસ્પોર્ટ કંપનીને આમંત્રિત કરવા માટે ચાઈનામાં મોરબી સિરામિક એસો. સજ્જ
મોરબી વાયબ્રન્ટ સિરામીક એક્ષ્પો સમીટ ૨૦૧૭નાં પ્રમોશન માટે...
મોરબી : રાજવીર અને ધ્રુવ પેપર મિલ પાસેથી ૩.૪૦ લાખ વેટ વસૂલાયો
મોરબી :રાજકોટ વેટ વિભાગ દ્વારા ગુરુવારનાં રોજ મોરબીની બે પેપર મિલમાં તપાસ કરવામાં આવી હતી. જેનાં પરિણામ સ્વરૂપ બને પેપર મિલ ધારકો પાસેથી ૩.૪૦...
સિરામિક ઉદ્યોગને ભાજપ સરકાર દ્વારા જીએસટી હેઠળ અન્યાય : બ્રિજેશ મેરજા
સિરામિક ઉદ્યોગને ૨૮ ટકાનાં જીએસટી સ્લેબમાં સમાવવાથી મોરબીનો વિકાસ રુંધાશે, હજારો સિરામિક એકમ અને લાખો લોકોનું હિત જોખમાય રહ્યું છે : બ્રિજેશ મેરજા
મોરબી જિલ્લાનો...
વાવાઝોડા સાથે વરસાદથી સિરામિક ઉદ્યોગને કરોડોનું નુકસાન
અનેક સિરામિક યુનિટોમાં ખાનાખરાબીનાં અહેવાલ : નિલેશ જેતપરીયા
મોરબી : મોરબી જિલ્લામાં ગુરુવારે મોડી સાંજે અચાનક આવેલા વાતાવરણનાં પલટાથી ઠંડા પવન સાથે વાવાઝોડું અને વરસાદના...
મોરબી : કેન્દ્રીય રાજ્ય કક્ષાનાં નાણામંત્રી સંતોષકુમાર ગંગવારને જીએસટી અંગે રજૂઆત
મોરબી : કેન્દ્રીય નાણામંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી બાદ કેન્દ્રીય રાજ્ય કક્ષાનાં નાણામંત્રી સંતોષકુમાર મહિવાલને જીએસટી અંતર્ગત સિરા.ઉદ્યોગને ૧૨થી ૧૮ ટકાનાં સ્લેબ ટેક્સમાં રાખવા...
સીરામીક પ્રોડક્ટ પર GST ઘટાડવા CM રૂપાણીને રૂબરૂ રજૂઆત કરાઈ
મોરબી ઉપરાંત હિમનતનગરના ઉધોગકારો દ્વારા રજૂઆત કરાઈ
મોરબી : સિરામીક પ્રોડકટને જીએસટીમા ૨૮% ના સ્લેબ માથી ૧૮% ના સ્લેબમા સમાવેશ કરવા માટે આજે મોરબી સિરામીક...
મોરબી : વેટની રકમ મજરે આપી રીફંડ આપવા ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત
નાણામંત્રી અને વાણીજ્ય વેરા કમિશ્નરશ્રીને વેટ સમાધાન યોજના મુજબ અગાઉ વેટ-વેરાની રકમ મજરે આપવાની અને વેપારીઓએ ભરેલી વેટની રકમ રીફંડ આપવા માંગણી
મોરબી : મોરબી...
કેનાડા, યુએઈ, દુબઇમાં પ્રચાર બાદ મેક્સિકોમાં મોરબી સીરામીક ઉદ્યોગનો દબદબો
મોરબી : સિરામિક એસોસીએશન અને ઓક્ટાગોન કોમ્યુનિકેશન દ્વારા સિરામિક ઉદ્યોગના વિકાસ માટે વાઇબ્રન્ટ સીરામીક એક્સ્પો 2017ના આયોજનને વિશ્વભરમાં પ્રચારના કામે લાગ્યું છે. અમેરિકા, કેનાડા,...
યુએઈમાં બાંધકામ ક્ષેત્રે તેજી : મોરબી સિરામિક ઉદ્યોગ માટે અલભ્ય તકો
યુએઈની ટાઈલ્સની જરૂરિયાત ૨૦૨૦ સુધીમાં ૭૦ ટકા જેટલી વધશે
મોરબીના વાઈબ્રન્ટ સિરમિક એક્સ્પો - ૨૦૧૭નાં યુએઈ અને દુબઈના પ્રચારમાં જોવા મળી મોરબીના સિરામિક માટે...
જીએસટીમાં ઘડિયાળ ઉદ્યોગનો સમય સચવાયો નહીં : સી ફોર્મ દૂર થાય તો રાહત
ઘડિયાળ ઉદ્યોગને જીએસટીથી કશો ફર્ક પડ્યો નથી. પરંતુ હા, સી ફોર્મ નીકળી ૧૨ ટકાનાં સ્લેબમાં ઘડિયાળ ઉદ્યોગ સમાવવામાં આવે તો તો સર્વાધિક મહિલાઓને રોજગારી...