બ્રાઝીલમાં ડંકો વગાડતી મોરબીની સિરામિક પ્રોડકટ
બ્રાઝીલના પ્રદર્શનમાં મોરબીની સીરામીક કંપનીઓના સ્ટોલ
મોરબી : બ્રાઝીલના સાઓ પોલો ખાતે યોજાયેલ પ્રદર્શનમાં મોરબીની સિરામિક પ્રોડકટ ધૂમ મચાવી રહી છે અને વિદેશના અન્ય દેશો...
મોરબીમાં કરચોરી અટકાવવા બે મોબાઈલ ચેકીંગ સ્ક્વોડ તૈનાત
મોરબી: જીએસટી એન્ફોર્સમેન્ટ કચેરી દ્વારા મોરબીમાં બે મોબાઇલ ચેકીંગ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે. આ સ્ક્વોડ કરચોરી પર ચાંપતી નજર રાખશે.
ઇ વે બિલની અમલવારી...
ઉદ્યોગના વિકાસની સાથે પર્યાવરણના જતન ઉપર પણ ભાર મુકાશે : સિરામિક એસોસિએશન
ઇન્ડસ્ટ્રીઝના રોડ, રસ્તા, પાણી સહિતની આંતર માળખાકીય સુવિધા વિકસાવવા સરકારમાં રજુઆત કરાશે : મુકેશ ઉઘરેજા
પ્રદુષણ અને સામાજિક જવાબદારીઓ પ્રશ્ને એસોસિએશન હકારાત્મક, સિરામિક ઉદ્યોગના વિકાસ...
મોરબી વોલ ટાઇલ્સના પ્રમુખ પદે નિલેશ જેતપરિયા રિપીટ
મોરબી : મોરબી સિરામિક એસોસિએશનના વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ પદે નિલેશભાઈ જેતપરિયા રિપીટ થયા છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી સિરામિક એસોસિએશનની વર્તમાન બોડીની મુદત...
મોરબી વિટરીફાઇડ સિરામિક એસોસિએશનના પ્રમુખ બદલાયા
૩૧ માર્ચે મુદત પૂર્ણ થતાં કે.જી.કુંડારીયાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું : સર્વ સમતિથી નવા પ્રમુખ તરીકે પદે મુકેશભાઈ ઉઘરેજાની વરણી
મોરબી : આંતરાષ્ટ્રીય ક્ષેત્રે નામના ધરાવતા...
મોરબી સિરામિક એસો.ના હોદેદારોએ અંકલેશ્વર ઈન્ડ. એસોની મુલાકાત લીધી
મોરબી: મોરબી સીરામીક એસોસિએશનના હોદ્દેદારોએ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એશોસીએસન ની મુલાકાત લીધી હતી. તેમની કોમન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિરીક્ષણ કરીને આ સિસ્ટમ સિરામીક ઉધોગમા તેવી...
મોરબી સિરામિક ઉદ્યોગ હવેથી દર વર્ષે દશેરાથી એક મહિનો વેકેશન પાડશે
વિટ્રિફાઇડ ટાઇલ્સ હવે ફૂટના ભાવે નહિ વેચાય : વોલ ટાઇલ્સની જેમ બોક્સના ભાવ
મોરબી : મોરબી સિરામીક એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ હવેથી દર...
મોરબીના વિટ્રિફાઇડ યુનિટોનું પ્રોડકશન બંધ કરવાની ગંભીર વિચારણા
સિરામિક એસોસિએશન દ્વારા લોડિંગ, અનલોડિંગ, પ્રોડક્શન અને ડિસ્પેચિંગ બંધ કરવા સર્વે હાથ ધર્યો
ઉત્પાદન ત્રણ ગણું વધી જતાં ભાવ તૂટ્યા : આજે સાંજે ડબલ ચાર્જ...
એનર્જી સેવિંગ સેમિનારમાં હાજરી આપતા મોરબી થાનના સીરામીક ઉદ્યોગપતિઓ
મોરબી : ઉદ્યોગોમાં વીજળી અને ઇલેક્ટ્રિસિટીની બચત કેમ કરી શકાય તે અંગે આજે ઈન્દોર ખાતે યોજાયેલ એક સેમિનારમાં મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ તેમજ થાનના...
મોરબી સીરામીક નિકસકારોના કરોડો રૂપિયાના આઈજીએસટી રિફંડ અટવાયા
રાજ્યમાં રસાયણ, ટેકસટાઇલ, ફાર્મા કંપનીઓના કરોડોના રિફંડમાં અટવાતા ઉદ્યોગો મુશ્કેલીમાં
મોરબી : કેન્દ્ર સરકારના જીએસટી અમલીકરણ બાદ નિકાસકારોના આઈ જીએસટી રિફંડના હજારો કરોડના રિફંડ અટકી પડતા ઉદ્યોગોની...