મોરબી : મુકુલભાઈ મનવંતરાય પારેખનું અવસાન
મોરબી : મુકુલભાઈ મનવંતરાય પારેખ (ઉ.વ.60) તે સ્વ.મનવંતરાય અમીચંદભાઈના પુત્ર તથા હિરેન્દ્રભાઈ, પંકજભાઈ, જયેશભાઇ, દીનાબેન દિનેશભાઇ કામદારના ભાઈ તેમજ ભૂમિ રૂચિતભાઈ મહેતા,પૂજા કૌશલભાઈ માલવીના...
મોરબી : ધવલભાઈ મનસુખભાઇ ભાલારાનું અવસાન
મોરબી : ગુર્જર સુથાર ભાલારા ધવલભાઈ મનસુખભાઈ (ઉ.વ.૨૩) તે મનસુખભાઈ ના પુત્ર તથા ક્રિષ્નાબેન વિશાલકુમાર સુરેલિયાના ભાઈ તેમજ વજુભાઈ, પ્રભુભાઈ, વિનોદભાઇના ભત્રીજાનું તા.૧૧ ના...
મોરબી :મોતીબેન લાલજીભાઈ ઘોડાસરાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મોતીબેન લાલજીભાઈ ઘોડાસરા ઉ. વ. 99 તે સ્પેક્ટ્રમ જ્હોનસન ટાઇલ્સ પ્રા.લી. તથા સોમાની ફાઈન વિટ્રીફાઈડ પ્રા.લી. મોરબીના સંચાલક સામાજીક આગેવાન,...
મોરબી : ઈન્દુમતીબેન જેશંકરભાઈ રાવલનું અવસાન
મોરબી : ઈન્દુમતીબેન જેશંકરભાઈ રાવલ ઉ.૭૨ તે પ્રકાશભાઈ. જે. રાવલ, દિનેશભાઈ રાવલ, હરીશભાઈરાવલ (મહેતાજી) ચંન્દ્રીકાબેન અરૂણકુમાર વ્યાસ તથા કૈલાશબેન દિવ્યેશકુમાર દવેના માતુશ્રીનુ તારીખ ૯/૧૨/૨૦૧૮...
મોરબી: યોગેશભાઈ જોશીનું અવસાન
મોરબી : યોગેશભાઈ જોશી તે રમેશભાઈ એમ. પંડ્યા (ઘડિયાળી, કુબેરનાથ રોડ વાળા)ના જમાઈનું તા.6 ના રોજ અવસાન થયેલ છે.સદગતનું પિયર પક્ષનું બેસણું તા.10 ના...
મોરબી ઢુંવાના ગણેશભાઈ કુંવરજીભાઇ તલસાણીયાનું અવસાન
મોરબી : મૂળ રાણેકપર હાલ ઢુવા નિવાસી ગણેશભાઈ કુંવરજીભાઇ તલસાણીયા (ઉ.વ.96) તે ભુદરભાઈ, વિનોદભાઈ, રમણિકભાઈ તથા રંજનબેન દામજીભાઈ ભાલારાના પિતા અને ખીમજીભાઈના મોટાભાઈનું અવસાન...
મોરબી : રામસિંહ જીતુભા રાઠોડનું અવસાન
મોરબી : રામસિંહ જીતુભા રાઠોડ (ઉ.વ.70) તે મહેન્દ્રસિંહ રાઠોડ અને નિર્મલસિંહ રાઠોડના પિતાનું તા.7 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.10ને સોમવારે સાંજે...
મોરબી : રામસિંહ જીતુભા રાઠોડનું અવસાન
મોરબી : રામસિંહ જીતુભા રાઠોડ (ઉ.વ.70) તે મહેન્દ્રસિંહ રાઠોડ અને નિર્મલસિંહ રાઠોડના પિતાનું તા.7 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.10ને સોમવારે સાંજે...
મોરબી : છગનભાઇ ટપુભાઈ ભીમાણીનું અવસાન
મોરબી : જેપુર નિવાસી છગનભાઇ ટપુભાઈ ભીમાણી (ઉ.વ.88 ) તે ઠાકરશીભાઈના પિતા અને અવિનાશભાઈના દાદાનું તા.6 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા10...
મોરબી : રૂક્ષ્મણીબેન મણિલાલ ખાલપડાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી રૂક્ષ્મણી મણિલાલ ખાલપડા તે કિશોરભાઈ (મામા ફ્રુટવાળા) તથા બાલાભાઈ ખાલપડાના માતુશ્રીનું તા.૭ના રોજ અવસાન થયેલ છે તેમની સ્મશાનયાત્રા તા.૮ને શનિવારે...