મોરબી : જયદીપભાઈ મહેશભાઈ સુવારીયાનું અવસાન
મોરબી : જયદીપભાઈ મહેશભાઈ સુવારીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જયદીપભાઈ મહેશભાઈ સુવારીયા ઉ.૨૮નું તા.૨૭ના રોજ અવસાન થયું છે, સદગતનું બેસણું તા.૨૯ના રોજ સવારે ૮થી૧૦...
દિવાળીબેન વામજાનું અવસાન, 28 ના રોજ બેસણું
ટંકારા : દિવાળીબેન આંબાભાઈ વામજા તે છગનભાઇ, રણછોડભાઈ,ધનજીભાઈ, મનસુખભાઇનું તા. 27 ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા. 28ને શુક્રવારે સાંજે 3 થી 6...
મોરબી : શાંતુભા જટુભા જાડેજા નું અવસાન
મોરબી : મુ. વાધરવા, હાલ. મોરબી નિવાસી શાંતુભા જટુભા જાડેજા, તે કીર્તિરાજસિંહ ના પિતા નું તા. 27 ના રોજ અવસાન થયેલ છે સદગતનું બેસણુ...
મોરબી : બચુભાઇ ડાયાભાઈ સરડવાનું અવસાન
મોરબી : બગથળા નિવાસી બચુભાઇ ડાયાભાઈ સરડવા ઉ.૮૪ તે રતીભાઈ તથા દિનેશભાઇના પિતાનું તા.૨૬ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૨૮ને શુક્રવારે બપોરે...
મોરબી:મિતેશભાઇ મહાદેવભાઈ કાવરનું અવસાન
મોરબી : નાનભેલા નિવાસી મિતેશભાઇ મહાદેવભાઈ કાવર(ઉ.વ.54) તે મહાદેવભાઈ ગંગારામભાઈ ના પુત્ર, મનસુખભાઇ ના ભાઈ,તથા ભાવેશ ના પિતા નું તા. 26 ના રોજ અવશાન...
સોની જીતેશભાઈ નું અવસાન: આજે બેસણું
મોરબી : જીતેશભાઈ રસિકભાઈ સોની (ઉ.વ. 26) તે સોની કનૈયાલાલ રેવાશંકર (ગિરિરાજ જ્વેલર્શવાળા)ના પૌત્રનું તા. 26 ના રોજ અવસાન થયેલ છે , સદગત નું...
મોરબી : ભરતભાઈ દુર્ગાશંકર ઠાકરનું અવસાન
મોરબી : સહસ્ત્ર ઔદિચ્ય બ્રામ્હણ ભરતભાઈ દુર્ગાશંકર ઠાકર(જી.ઇ.બી વાળા) તે સ્વ.દુર્ગાશંકર શિવશંકર ઠાકરના પુત્ર તેમજ હસુભાઈ ઠાકરના નાનાભાઈ તેમજ દિલીપભાઈના મોટાભાઈ તથા ભાવિકના પિતાનું...
મોરબી : રામજીભાઈ હીરાભાઈ ચાવડાનું અવસાન
મોરબી : મૂળ આદરણાંના વતની હાલ મોરબી નિવાસી ભુવાશ્રી રામજીભાઈ હીરાભાઈ ચાવડા (ઉ.વ.70) તે સુરેશભાઈ તથા નરેન્દ્રભાઈના પિતા તેમજ ખીમજીભાઈના મોટાભાઈ તેમેજ રિપોર્ટર કિશોરભાઈ...
ચકમપર વાળા ગણેશભાઈ ગોવિંદભાઇ દેત્રોજાનું નિધન
મૂળ ચકમપર રહેવાસી હાલ મોરબી નિવાસી ગણેશભાઈ ગોવિંદભાઇ દેત્રોજા તે રજનીકાંતભાઈના પિતા, તથા ભગવાનજીભાઈ, રેવજીભાઈ, તથા સુંદરજીભાઈના ભાઈનું તા.૨૪ના રોજ નિધન થયું છે.
સદગતનું બેસણું...
મોરબી : નટવરલાલ મણિલાલ ગાંધીનું અવસાન
મોરબી:મોરબી નિવાસી મોઢ વણિક નટવરલાલ મણીલાલ ગાંધી ઉ.વ 88 તે જગદીશભાઈ (મુન્નાભાઈ)ના પિતા,સ્વ ધીરુભાઈ રાજકોટ,સ્વ ગોપાલભાઈ તથા પ્રફુલભાઈ દેનાબેંક વાળાના મોટા ભાઇનુંતા.23 રવિવારે અવસાન...