મોરબીના મહેન્દ્રનગરમા પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગરમા મિલીપાર્કમા રહેતા ધર્મિષ્ઠાબેન સતિષભાઈ કાવર ઉ.35 નામના પરિણીતાએ ગત તા.2 એપ્રિલના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘેર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના આઠ વર્ષ પહેલાં લગ્ન થયા હોવાનું અને સંયુક્ત પરિવારમાં રહેતા હોવાનું તેમજ સંતાનમાં એક દીકરો હોવાનું બહાર આવ્યું છે, હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text