શક્ત શનાળાનો સીએનજી પંપ કાલે શુક્રવારથી ત્રણ દિવસ બંધ રહેશે

- text


મેઈન્ટેનન્સના કારણે 12 થી 14 તારીખ સુધી પંપ બંધ રહેશે

મોરબી : શક્ત શનાળામાં હાઇડ્રોકાર્બન ફ્યુલ પોઇન્ટ સીએનજી પંપ મેઈન્ટેનન્સ વર્કના કારણે તા.12થી 14 એપ્રિલ એમ ત્રણ દિવસ બંધ રહેશે. બાદમાં તા.15 એપ્રિલથી આ પંપ રાબેતા મુજબ ચાલુ થઈ જશે. જેની નોંધ લેવા વાહનચાલકોને પંપ સંચાલકોની યાદીમાં જણાવાયુ છે.

- text

- text