મોરબીના ઇન્દિરાનગરમાં હાર્ટએટેકથી આધેડનું મૃત્યુ

- text


મોરબી : મોરબી શહેરના ઇન્દિરાનગરમાં આવેલ ખોડિયાર સોસાયટીમાં રહેતા બળવંતભાઈ ઉર્ફે બળુભાઇ શામજીભાઈ ડાભી ઉ.56 નામના આધેડને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text